હું કોઈ પુરુષ જોડે રાત્રે સમા-ગમ કરું તો જ મને ઊંઘ આવે છે,શુ આ કોઈ મોટી સમસ્યા છે?,…
સવાલ.હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.જવાબ.દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.
તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી.
સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.
સવાલ.હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નો-ત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?
જવાબ.વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.
સવાલ.હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સે@ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.
જવાબ.કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.
સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિં-ગ પર ચીરા પડયા હોય અને મુખ-મૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.
જવાબ.કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિં-ગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે.
હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિં-ગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.
જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.
સવાલ.હું 20 વર્ષનો છું. મારા લગ્નને 3 મહિના થઈ ગયા છે. અને મારી સમસ્યા એ છે કે અમે હજી સુહાગરાતથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે?
જવાબ.સુખ માટે કોઈ નિર્ધારિત ધોરણ નથી. તમે હજુ પરિણીત છો. પહેલા એકબીજા સાથે ઘણો સમય વિતાવો, પ્રેમથી વાત કરો. આ કરવાથી તમે ખરેખર ખુશ થશો. રોમેન્ટિક મૂવી પણ જુઓ. તેથી તમે સારા પ્રકાશકનું પુસ્તક વાંચીને તેને વધારી શકો છો.
સવાલ.હું 30 વર્ષની છોકરી છું. હું શિક્ષક છું. હું એક યુવાન સાથે પ્રેમમાં છું. અમે દર અઠવાડિયે પ્રેમ કરીએ છીએ. મારે જાણવું છે કે શું હું મારા લગ્ન સુધી આ ચાલુ રાખી શકું? શું આ સમસ્યા હશે?
જવાબ.તમારી ઉંમર લગ્ન કરવા માટે પૂરતી છે, તેથી તમારે કોઈ સારો યુવક શોધીને તેની સાથે લગ્ન કરવા જોઈએ. એક યુવક સાથેના ગેરકાયદેસર સંબંધની કહાની વધુ સમય સુધી છુપાવી શકાતી નથી. તો ક્યારેક પરિવારજનોને આ ગેરકાયદેસર સંબંધની જાણ થશે. જો તેનાથી તમારા લગ્નજીવન પર પણ અસર પડશે તો સમાજમાં તમારી બદનામી પણ થશે. પછી તમારે તમારા માટે યોગ્ય યુવક સાથે લગ્ન કરવા જોઈએ.
સવાલ.હું 21 વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ થયો છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. પણ તે મારાથી ચાર વર્ષ મોટો હોવાથી તેને તેની પરવા નથી. અમને કોઈ વાંધો નથી પણ સમાજમાં કે દાંપત્ય જીવનમાં તે મહત્ત્વનું છે ને? કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો.
જવાબ.ચાર વર્ષનો તફાવત બહુ નથી. જો તમને બંનેને કોઈ વાંધો ન હોય અને તમે બંને એકબીજાનો સાથ મેળવો તો પણ લગ્નમાં કોઈ વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એક દાયકાનું અંતર હોય તો લગ્નજીવનમાં મુશ્કેલી આવવાની શક્યતા છે. પણ તમારી વચ્ચેનો તફાવત એટલો નથી એટલે વાંધો નથી. આનાથી તમારા લગ્ન અથવા તમારા જીવનને અસર થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય તેવા ઘણા કિસ્સાઓ હશે.
પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની ક્ષમતા લગ્નની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. તમારા પરિવારને વાંધો ન હોય તો વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમે ઘણા નાના છો. તો થોડા વર્ષો રાહ જુઓ. આ પછી તમને લાગે છે કે લગ્નની જવાબદારી પૂરી કરવા માટે તમારી પાસે નાણાકીય સાધન છે, જો આ છોકરી તમારા માટે યોગ્ય છે તો આગળ વધો.
સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમા-ગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.
જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો.તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો.આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે.હવે તમારી સાથે તમારા સંતાન નો પણ વિચાર કરવાનો છે.કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.
સવાલ.હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્ત-મૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ.શક્ય છે કે તેઓ સે@ક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.