માં મોગલ નો ચમત્કાર,એક ભક્ત ના દીકરા ને કેનેડા ના વિઝા અપાવ્યા માં મોગલે..

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે.

કબરાઉ માં વડના ઝાડ નીચે હાજરા હજુર માં મોગલ બિરાજમાન છે. ત્યાં દર્શન માત્રથી જ ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. આપણે સૌ જાણીએ છિએ કે માં મોગલ ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં ને સાચા મનથી યાદ કરનાર ની દરેક ઇચ્છા પૂરી થાય છે.જણાવી દઈએ કે આપણે અહીં માં મોગલ પર વિશ્વાસ ની વાત કરીએ છિએ અંધશ્રધ્ધા ની નહીં.હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે.

Advertisement

તેવામાં જ્યાં મનુષ્ય પોતાની માણસાઈ ભૂલી જાય છે ત્યારે નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિ મદદ માટે પ્રભુ શરણ માં જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનુ છે અને તે દિવ્ય શક્તિ જ આ જગત ચલાવે છે. તેવામાં દરેક લોકોનો જગત ના પાલનહાર અને સર્જક ભગવાન પર પૂરતો વિશ્વાસ હોઈ છે.થોડા સમય પહેલા એક યુવક પોતાના હાથમાં 5100 રૂપિયા લઇને માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા અને 5100 રૂપિયા મણિધર બાપુના હાથમાં આપ્યા અને કહ્યું માં મોગલે મારી માનતા પૂરી કરી છે એટલે હું આ 5100 રૂપિયા માં મોગલ ના ચરણોમા અર્પણ કરવા આવ્યો છું. તો મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા રાખી હતી ત્યારે યુવકે કહ્યુ કે મારા દીકરાને કેનેડા જવું હતું તેની માટે તે ઘણા સમયથી વિઝા લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

Advertisement

પણ કોઈ કારણોસર તેને વિઝા મળત ન હતા એટલા માટે મેં માં મોગલની માનતા રાખી હતી કે માં મોગલ જો મારા દીકરાને કેનેડા જવા માટે વિઝા મળી ગયા તો હું 5100 રૂપિયા માં મોગલ ના ચરણોમા અર્પણ કરીશ અને માનતા માન્યના થોડાક જ દિવસોમાં દીકરાને કેનેડા જવા માટે વિઝા મળી ગયા તો આખો પરિવાર ખુશ થઈ ગયો અને પછી તરત જ પરિવાર સાથે પોતાની માનેલી માનતા પુરી કરવા માટે મંદિરે આવ્યો છું.

તો મણિધર બાપુએ તે 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે યુવકને પાછા આપ્યા અને બાપુએ કહ્યું કે માતાજી ને આ પૈસાની જરૂર નથી. આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માં તમારાં પર ખુશ થશે ઉપરાંત બાપુએ વધુમાં કહ્યું કે માતાજી પર વિસ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ન રાખતા કહ્યું કે બાપુએ કહ્યું કે માતાજી આપવા વાળા છે પરત લેવા વાળા નથી.

Advertisement

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.

જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.

Advertisement
Exit mobile version